નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટલની પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો

નડિયાદ, નડિયાદ શહેરની જાણીતી રવિન્દ્ર નાનકિંગ હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં, નડિયાદ કોર્પોરેશન દ્વારા રવિન્દ્ર નાનકિંગ નામની હોટલ સીલ…

Read More

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમવાર નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન”કાર્યક્રમ યોજાયો

નવી દિલ્હી, રાજ્યમાં પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો

(જી.એન.એસ) તા. 7 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ…

Read More

ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ના અધિકારીઓ સાથે બેઠક યોજી

ગાંધીનગર, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે…

Read More

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે ૧૮૦ Truenat મશીનોના લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરાયા

ગાંધીનગર, રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ…

Read More

છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૬૯ લાખ કર્મચારીઓ અને ૪.૮૨ લાખ પેન્શનર્સને મળશે લાભ

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા…

Read More

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 મહિલાઓના મોત

પાટડી, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાંથી એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઝેઝરી ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે…

Read More

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

ગાંધીનગર, દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા ખુશખબર આવ્યા છે.  આ વર્ષે પણ વેકેશનનો સમયગાળો 21…

Read More

સાસણ જંગલ સફારીનો પ્રારંભ, પ્રવાસીઓ માટે સફારી ખુલ્લી મુકવામાં આવી

જુનાગઢ, સમગ્ર દેશ અને ગુજરાતના પ્રખ્યાત ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની સમાચાર આવ્યા છે, ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ…

Read More

વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઇ ગેરરીતિ કે છેડછાડ કરવામાં આવી નથી

નવી દિલ્હી/અમદાવાદ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં…

Read More