અમદાવાદના બોપલમાં પોલીસે એક રેવ પાર્ટીમાં દરોડા પાડીને ભારતીય તેમજ વિદેશીઓને પીધેલા ઝડપી લીધા
અમદાવાદ, અમદાવાદના બોપલમાં પોલીસે મધ્યરાત્રીના એક રેવ પાર્ટીમાં દરોડા પાડીને ભારતીય તેમજ વિદેશીઓને પીધેલા ઝડપી લીધા હતા. આ પાર્ટી વિદેશી…
અમદાવાદ, અમદાવાદના બોપલમાં પોલીસે મધ્યરાત્રીના એક રેવ પાર્ટીમાં દરોડા પાડીને ભારતીય તેમજ વિદેશીઓને પીધેલા ઝડપી લીધા હતા. આ પાર્ટી વિદેશી…
અમદાવાદ, સમગ્ર દેશ સહીત ખાસ કરીને ઉત્તર ભારતમાં દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠ્ઠના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે…
ગાંધીનગર/ભાવનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી…
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટની ફાઈનલમાં બરોડા – એ અને મુંબઈ વચ્ચેના રોમાંચક મુકાબલામાં મુંબઈ વિજેતા બન્યું…
અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. મહેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં EPFO, ESIC, રીજનલ લેબર કમિશનર અને વિવિધ ઉદ્યોગો સહિત અંદાજે 100 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના ની અસરકારક અમલવારી માટે તમામ હિતધારકોને સાથે લાવવાનો હતો. કેન્દ્રીય કેબિનેટે આ યોજના 1 જુલાઈ 2025ના રોજ મંજૂર કરી હતી. આ યોજના હેઠળ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓ સર્જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખાસ ધ્યાન **મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર** પર આપવામાં આવ્યું છે. યોજનો પર કુલ ખર્ચ: ₹99,446 કરોડ 2 ભાગો: ભાગ A – પ્રથમ વખત નોકરી કરનારા માટે | ભાગ B – નિયામકો માટે પ્રોત્સાહન ભાગ A: પ્રથમ વખત નોકરી લેનારાઓ માટે પ્રોત્સાહન અમુક રકમ બચત ખાતામાં જમા થશે, જે નિર્ધારિત સમય પછી ઉપાડી શકાય છે. આશરે 1.92 કરોડ લોકો ભાગ A હેઠળ લાભાર્થી બનશે. ભાગ B: નિયામકો માટે સહાય EPF પગાર શ્રેણી નિયામકને સહાય (દર મહિને) ₹10,000 સુધી ₹1,000 સુધી (અનુપાત પ્રમાણે) ₹10,000…
ગાંધીનગર/સુરત, ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલ પાનસેરિયાને…
ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને…
ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી…
ગાંધીનગર, ઘણા દિવસોથી સંભાળવા મળતું હતું કે ગુજરાત સરકારની કેબીનેટ નું વિસ્તરણ થવાનું છે આખરે તેનું શુભ મૂહર્ત આવી ગયું…
ગુરુ તેગ બહાદુરની શહાદતના 350 વર્ષ નિમિત્તે, ગુરુવારે દિલ્હીથી અમૃતસર સુધી એક ભવ્ય સાયકલ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી….