ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે

ગાંધીનગર, આપણા દેશમાં દરેક ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ…

Read More

દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં મારામારી કરવાના ગુનામાં ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 10થી વધુ લોકોની ધરપકડ

ભરૂચ, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે જેમાં ભરૂચના દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ…

Read More

૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના…

Read More

નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે

નવી દિલ્હી, દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત…

Read More

સ્વતંત્રતા દિવસ- 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારાત્મક સેવાઓના 1037 કર્મચારીઓને શૌર્ય/સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ, 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) તેમજ સુધારાત્મક સેવાઓના કુલ 1037 કર્મચારીઓને શૌર્ય અને સેવા પદકથી સમ્માનિત કરવામાં આવ્યા…

Read More

78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે ગુજરાતના 39 વિશેષ મહેમાનો જોડાશે

નવી દિલ્હી/ગાંધીનગર, નવી દિલ્હીમાં આયોજિત થનારા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પોતાની છાપ છોડાવવા માટે તૈયાર છે, જે માટે રાજ્યના 39…

Read More

સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને એકબીજાને મદદ કરવી એ આપણા ઉછેરમાં સમાયેલું છે: ડો.માંડવિયા

નવી દિલ્હી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો…

Read More

સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા લલિત કલા એકેડમી ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હી, બુધવારે નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી (એલકેએ)માં “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત એક…

Read More

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…

Read More