ઇન્ડોનેશિયાના પાપુઆમાં પૂર પછી પંદર લોકો ગુમ થયા, જેમાં મોટાભાગે બાળકો 

પાપુઆ, જકાર્તા, ઇન્ડોનેશિયાના પૂર્વીય પાપુઆ પ્રદેશમાં મુશળધાર વરસાદ પછી આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 15 લોકો ગુમ થયા છે…

Read More

જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો ટ્રમ્પે શીને પરિણામોની ચેતવણી આપી: ‘જો આવું થશે તો તમને ખબર પડશે’

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો તેના “પરિણામો” શું થશે…

Read More

ટ્રમ્પે યુએસ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાની યોજનાનો બચાવ કર્યો, રશિયા અને ચીનના શસ્ત્રોના દબાણનો ઉલ્લેખ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે રશિયા અને ચીનના…

Read More

‘પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે, અમેરિકાને પણ કરવાની જરૂર છે’: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન એવા દેશોમાંનો એક છે જે સક્રિય રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા…

Read More

ઉત્તરી અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફ નજીક 6.3 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

કાબુલ, સોમવારે વહેલી સવારે ઉત્તરીય અફઘાનિસ્તાન શહેર મજાર-એ-શરીફ નજીક 6.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા 20 લોકો…

Read More

માવઠાંથી નુકસાનને લઈને CMની મહત્વની બેઠક; ખેતીના પાકોને નુકસાન અંગે CMએ સંવેદશીલતા દાખવી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે…

Read More

ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત, રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં…

Read More

ધોળકામાં આયોજિત થતા ગુજરાતના સૌથી મોટા વૌઠા લોકમેળામાં વરસાદ બન્યો વિઘ્ન, મેળાના મેદાનમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય

અમદાવાદ, છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના ધોળકામાં આયોજિત થતા ગુજરાતના સૌથી મોટા વૌઠા લોકમેળાનો પ્રારંભ તો થઇ ચૂક્યો છે. પરંતુ, મેઘરાજા…

Read More

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

ગાંધીનગર, ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે….

Read More

બદલાતા વાતાવરણમાં ખેડૂતોનું ભારે નુકસાન; ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર

ગાંધીનગર/સુરત, સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી કરી…

Read More