કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

ગાંધીધામ, રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની…

Read More

 સુરતમાં યુવતીએ ઝેરી દવા પીલેતા, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી

સુરત, ફરી એકવાર સુરત પોલીસ દેવદૂત બની હોય તેનો દાખલો જોવા મળ્યો હતો જેમાં,  સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી…

Read More

રાજકોટમાં બેફામ સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત

રાજકોટ, શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા…

Read More

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૫ થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર: ગુજરાત સરકાર

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ…

Read More

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4,854 ક્લસ્ટર્સની રચના કરાઈ : ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓ તાલીમ આપશે

ગાંધીનગર, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. બે વ્યક્તિઓમાં…

Read More

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આગની ઘટના 

ભુજ, ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો…

Read More

ગાંધીનગર જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ એપ્રિલ સુધીમાં  ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે

ગાંધીનગર, કેન્દ્ર સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી રેશનકાર્ડને એક્ટીવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલ યોજનાઓનો લાભ મળી રહે તે માટે…

Read More

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

ગાંધીનગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,…

Read More

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે વરણી

વડતાલ, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ…

Read More

અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરાના 26 વર્ષના યુવકની અટકાયત બાદ પૂછપરછ

વડોદરા, બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મેસેજ મોકલીને મોતની ધમકી આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો…

Read More