ગુજરાતમાં હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી, છૂટા છવાયા ગાજવીજ સાથે વરસાદની શક્યતા

અમદાવાદ/સુરત, હવામાનની આગાહી મુજબ તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર…

Read More

રવિવારે અકસ્માતનાં બે બનાવોમાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં એસટી બસની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પુર ઝડપે જતી એસટી બસ ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી…

Read More

સુદર્શન સેતુ પર ગુંજ્યા વંદે માતરમ, ભારત માતા કી જયના નારા :  ૨૧૫૧ ફૂટના તિરંગા સાથે યોજાઇ વિશાળ તિરંગા યાત્રા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ દ્વારકા/ભાવનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને…

Read More

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા

નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦  કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે: જિલ્લા પ્રસાશન સતર્ક નર્મદા, ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર…

Read More

ઉકાઈ ડેમનાં 6 ગેટ 4 ફુટ ખોલી 42,996 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું 

તાપી, અવિરત વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના…

Read More

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી 3,09,359 ક્યુસેક પાણીની આવક

નર્મદા, ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16…

Read More

દ્વારકાપીઠાના શંકરાચાર્ય દ્વારા બાંગ્લાદેશમાં હિંદુ પર થઈ રહેલા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી

દ્વારકા, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે દ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે …

Read More

ગુજરાતમાં હાઇકોર્ટના આદેશના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે રોંગસાઇડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ સામે ડ્રાઇવ શરૂ કરી 

છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના 6513 વાહન ચાલકોને ઝડપી 33.09 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો અમદાવાદ ગુજરાતમાં હાઇકોર્ટ દ્વારા કરવામાં…

Read More

વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને સુરતમાં રત્નકલાકારે નકલી ચલણી નોટો ચાંપી અને ઝડપાયો

સુરત એક પ્રખ્યાત વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-૫૦૬માં રહેતો કરણ ગુણવંતભાઈ વાહેર…

Read More

આજે સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે “ડાક ચોપાલ”નું આયોજન

ગાંધીનગર સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર ડાક વિભાગ દ્વારા 12મી ઓગસ્ટ 2024ના રોજ સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે “ડાક ચોપાલ”નું આયોજન કરવામાં આવી રહ્યું…

Read More