સ્વતંત્રતા દિવસ- 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારાત્મક સેવાઓના 1037 કર્મચારીઓને શૌર્ય/સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ, 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) તેમજ સુધારાત્મક સેવાઓના કુલ 1037 કર્મચારીઓને શૌર્ય અને સેવા પદકથી સમ્માનિત કરવામાં આવ્યા…

Read More

78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે ગુજરાતના 39 વિશેષ મહેમાનો જોડાશે

નવી દિલ્હી/ગાંધીનગર, નવી દિલ્હીમાં આયોજિત થનારા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પોતાની છાપ છોડાવવા માટે તૈયાર છે, જે માટે રાજ્યના 39…

Read More

સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને એકબીજાને મદદ કરવી એ આપણા ઉછેરમાં સમાયેલું છે: ડો.માંડવિયા

નવી દિલ્હી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો…

Read More

સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા લલિત કલા એકેડમી ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હી, બુધવારે નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી (એલકેએ)માં “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત એક…

Read More

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…

Read More

સરબજોતના કોચ અભિષેક રાણા ગુરુકુલ કુરુક્ષેત્રના ભુતપૂર્વ વિદ્યાર્થી : સફળતાનો શ્રેય શ્રી આચાર્ય દેવવ્રતજીને આપ્યો

ગાંધીનગર, પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર નિશાનેબાજ સરબજોત સિંહનું આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ ફલક…

Read More

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન

ગાંધીનગર, ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિનો…

Read More

રાજ્યની આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે ICDS દ્વારા બેનીફિશીયરી મેનેજમેન્ટ સિસ્ટમ- BMS મોબાઈલ એપ કાર્યરત

ગાંધીનગર, ગુજરાત રાજ્યની આંગણવાડીના બાળકો તથા માતાઓને મળતા તમામ લાભ- સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન…

Read More

તિરંગો દરેક ભારતીયને એકસૂત્રમાં બાંધે છે, ‘હર ઘર તિરંગા’ અભિયાન વિકસિત ભારતમાં યોગદાન આપવાનો અવસર 

અમદાવાદ, શહેરનાં પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈને નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી…

Read More