મોદી સરકાર દેશવાસીઓને ઝડપી અને પારદર્શક ન્યાય વ્યવસ્થા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં…

Read More

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા શાસન કરવામાં અસમર્થતાનો વિલંબિત સ્વીકાર છે: રાહુલ ગાંધી 

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે, તેમને કહ્યું હતું કે, મણિપુરમાં…

Read More

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરિણામોના ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ₹ 3 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો…

Read More

જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના જૂથ પર વાહન અથડાવી દીધું, ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ

જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના જૂથ પર વાહન અથડાવી દીધું હતું, જેમાં ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા,…

Read More

ભારતના પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત-અમેરિકાનું સંયુક્ત નિવેદન

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, આદરણીય ડોનાલ્ડ જે. ટ્રમ્પે 13 ફેબ્રુઆરી, 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં સત્તાવાર કાર્યકારી મુલાકાત માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યજમાની…

Read More

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં ‘સંવાદ’ની…

Read More

સંસદનો પ્રશ્ન: પ્રોજેક્ટ એશિયાઇ સિંહ

નવી દિલ્હી, ગુજરાતમાં ગીર લેન્ડસ્કેપમાં પ્રોજેક્ટ લાયનનો અમલ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સંરક્ષણ અને ઇકો-ડેવલપમેન્ટને સંકલિત કરીને ગુજરાતમાં એશિયાઇ સિંહના…

Read More

FASTag માટે NPCI એ નવો નિયમ બહાર પડ્યો | 17 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે; ફાસ્ટેગનો આ નવો નિયમ બેલેન્સ વેલિડેશન માટે 

NPCI દ્વારા FASTag માટે એક નવો નિયમ બહાર પડ્યો છે, આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના પ્રથમ એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં…

Read More

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા 7 એકાઉન્ટ્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી 

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ (ફેક મેસેજ) વાયરલ કરવાના સંબંધમાં પોલીસે પગલાં ભર્યા…

Read More