ઉત્તર ચીનમાં 1 નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકોના મોત

શિન્હુઆ, ઉત્તર ચીનમાં એક નર્સિંગ હોમમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં 20 લોકોના મોત થયા હતા. જોકે હજુ…

Read More

ચીને હવે અમેરિકા પર લગાડ્યો 84 ટકા એક્સ્ટ્રા ટેરિફ  

બીજીંગ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વભ્રમ જ્યારે ખળભળી મચી ગઈ છે અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન…

Read More

પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપશે

નવી દિલ્હી,  આવનાર દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને…

Read More

ટ્રેડ વોર તીવ્ર બનવાના એંધાણ : ચીને લાદેલો 34 ટકા ટેરિફ પરત ન ખેંચતા અમેરિકાએ તેના પર ટેરિફ નાખ્યો

ટેરિફ મુદ્દે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે, આજે ચીન પર નવા ટેરિફ 104 ટકા સુધી પહોંચી જશે. અમેરિકન…

Read More

યુએસ કોંગ્રેસમાં મૂકાયેલા નવા બિલ મુજબ વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત

વોશિંગ્ટન, અમેરિકાની સંસદમાં મૂકાયેલા નવા બિલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત મૂકવામાં…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

અંબાજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું…

Read More

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર  હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગુજરાતને તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન આપીને ઇતિહાસ…

Read More

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ, રાજ્યમાં આ વર્ષે એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીએ…

Read More

2002ના ગોધરા સાબરમતી હત્યાકાંડના જુવેનાઈલ આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો 

પંચમહાલ, વર્ષ 2002ના ગોધરા સાબરમતી હત્યાકાંડના જુવેનાઈલ આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. ગોધરા જુવેનાઈલ કોર્ટ દ્વારા કુલ 5 આરોપીઓ…

Read More

અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

અમદાવાદ, શહેરમાં બપોરના સમયે પાનકોર નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આશરે 3:30 વાગ્યે બનેલી આ…

Read More