મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવોથી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં પોર્ટલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી…

Read More

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે DoPT દ્વારા સ્વૈચ્છિક રક્તદાન ઝુંબેશ શરૂ કરી

ભારતના સંરક્ષણ દળો અને રાષ્ટ્રીય સેવાના વિશાળ હેતુ સાથે એકતાના હૃદયપૂર્વકના સંકેતમાં, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન…

Read More

કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન, કૃષિ વિભાગે સર્વે શરુ કર્યો

ગાંધીનગર, છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું…

Read More

સ્વસ્થ ગુજરાત: વર્ષ 2024માં 10,280થી વધુ આરોગ્ય મંદિરોમાં 38 લાખથી વધુ લોકોને મળ્યા આરોગ્ય લાભ

ગાંધીનગર, જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી…

Read More

ગોત્રી પોલીસ સ્ટેશન પાસેના ગેરકાયદે ઝૂંપડા અને દબાણો કરાયા દૂર, મકરપુરામાં કાંસ પર બનેલા ઝૂંપડા પર ફર્યું બુલડોઝર

વડોદરા, વડોદરા મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મકરપુરા જીઆઇડીસીમાં બંધ વરસાદી કાસ પર…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘તિરંગા યાત્રા’ને ફ્લૅગ ઑફ કરાવી

અમદાવાદ, તા. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન…

Read More

 અમદાવાદમાં જે રિક્ષા ચાલકોએ મીટર ન લગાવ્યું હોય તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી

અમદાવાદ, તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ…

Read More

 કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના નેતૃત્વમાં નિષ્કલંક મહાદેવ કોળિયાકને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં વિશેષ પગલાં લેવાયા

ભાવનગર, ભાવનગર જિલ્લામાં આવેલ લાખો લોકોની પરમ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિષ્કલંક મહાદેવ, કોળીયાકને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં કેન્દ્રીય…

Read More

હવે ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ લઈ શકશે રજા, ભારત-પાક. તણાવને મામલે  અગાઉ રદ કરાઈ હતી રજાઓ

ગાંધીનગર, છેલ્લા ઘણા દિવસો ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી હતી અને…

Read More

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

ગાંધીનગર, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને…

Read More