મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું, 3 લોકોની ધરપકડ 

મહેસાણા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરનારને ઝડપી પડ્યા છે. એસએમસીની ટીમને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ…

Read More

ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ જતાં કરૂણ મોત 

ભાવનગર, હાલના સમયમાં બિલ્ડીંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઇ છે. પરંતુ આ સાથે સાથે લિફ્ટમાં ખામી સર્જાતા અનેકવાર અકસ્માત…

Read More

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો

પોરબંદર, ગુજરાતના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની તકલીફોમાં વધારો થયો છે, તેમની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો…

Read More

AMC દ્વારા રખિયાલમાં ડિમોલિશન ડ્રાઈવ, ગેરકાયદેસર કારખાના, દુકાનો અને દબાણો પર ફેરવાયું બુલડોઝર

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ બાદ ફરી એકવાર તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત…

Read More

ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

અમરેલી, આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા…

Read More

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

અમદાવાદ, ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા…

Read More

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫  મે, ૨૦૨૫થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે

અમદાવાદ, અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં…

Read More

અમદાવાદ હાટ ખાતે એક મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઈડ ફ્રી કેરીનું સીધું વેચાણ

અમદાવાદ, શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે :- કૃષિ મંત્રી…

Read More

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત 

અમરેલી, રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની…

Read More

અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ:શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર, અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું…

Read More