રોજગાર કચેરી દ્વારા અમદાવાદમાં ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન

અમદાવાદ, અમદાવાદ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આગામી દિવસોમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર કચેરી અમદાવાદ…

Read More

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લો આર્થિક રીતે સશક્ત અને ઉદ્યોગપ્રધાન બને તે મધ્યવર્તી વિચાર સાથે, એક્સપોર્ટમાં સતત વૃદ્ધિ લાવવા વિવિધ શક્યતાઓની ચર્ચા…

Read More

જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે આંદોલન

જુનાગઢ, જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના…

Read More

કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

ગાંધીધામ, રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની…

Read More

 સુરતમાં યુવતીએ ઝેરી દવા પીલેતા, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી

સુરત, ફરી એકવાર સુરત પોલીસ દેવદૂત બની હોય તેનો દાખલો જોવા મળ્યો હતો જેમાં,  સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી…

Read More

રાજકોટમાં બેફામ સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત

રાજકોટ, શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા…

Read More

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૫ થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર: ગુજરાત સરકાર

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ…

Read More

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4,854 ક્લસ્ટર્સની રચના કરાઈ : ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓ તાલીમ આપશે

ગાંધીનગર, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. બે વ્યક્તિઓમાં…

Read More

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આગની ઘટના 

ભુજ, ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો…

Read More

ગાંધીનગર જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ એપ્રિલ સુધીમાં  ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે

ગાંધીનગર, કેન્દ્ર સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી રેશનકાર્ડને એક્ટીવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલ યોજનાઓનો લાભ મળી રહે તે માટે…

Read More